Pages

Monday, 26 August 2024

જગતના નાથને શ્રીકૃષ્ણ નામ કોણે આપ્યું?:નંદ બાબાએ બાળકૃષ્ણને ભેટમાં આપી મુરલી અને નામ પડ્યું મુરલીધર, પરશુરામે સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું હતું.


આજે (26 ઓગસ્ટ) શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાત્રે દરેક ઘરમાં શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવશે. જન્માષ્ટમી પર, ભક્તો શ્રીકૃષ્ણના મંદિરોમાં ઉમટી પડે છે અને ભગવાનને વિશેષ રીતે શણગારવામાં આવે છે. વાંસળી, શંખ, સુદર્શન ચક્ર અને વૈજયંતી માળા ખાસ કરીને શ્રીકૃષ્ણના શણગારમાં સામેલ છે. જાણો કોણે આપી હતી શ્રીકૃષ્ણને આ વસ્તુઓ, શું છે તેમની સાથે જોડાયેલી માન્યતાઓ...

No comments:

Post a Comment